આંબેડકર આવાસ યોજના 2026 | ₹1,82,000 સીધા ખાતામાં સહાય
આંબેડકર આવાસ યોજના 2026 (Ambedkar Awas Yojana 2026) ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિ (SC) પરિવારો માટે શરૂ કરાયેલ એક મહત્વપૂર્ણ આવાસ સહાય યોજના છે. આ યોજના હેઠળ પાત્ર લાભાર્થીને ₹1,82,000 સુધીની આર્થિક સહાય સીધી બેંક ખાતામાં DBT (Direct Benefit Transfer) દ્વારા જમા કરવામાં આવે છે, જેથી તેઓ પોતાનું પક્કું મકાન બનાવી શકે. ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં … Read more