આંબેડકર આવાસ યોજના 2026 | ₹1,82,000 સીધા ખાતામાં સહાય

આંબેડકર આવાસ યોજના 2026

આંબેડકર આવાસ યોજના 2026 (Ambedkar Awas Yojana 2026) ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિ (SC) પરિવારો માટે શરૂ કરાયેલ એક મહત્વપૂર્ણ આવાસ સહાય યોજના છે. આ યોજના હેઠળ પાત્ર લાભાર્થીને ₹1,82,000 સુધીની આર્થિક સહાય સીધી બેંક ખાતામાં DBT (Direct Benefit Transfer) દ્વારા જમા કરવામાં આવે છે, જેથી તેઓ પોતાનું પક્કું મકાન બનાવી શકે. ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં … Read more